👉કસોટી લેવી કે ના લેવી ? લેવી તો કેવી રીતે લેવી ?
👉કસોટી બાળકોમાં તણાવ પેદા કરે છે કે ઉત્સાહ વધારે છે?
🔎આવા બધા પ્રશ્નોનું મંથન રહેતું જ હોય છે.
📖પરંતુ કસોટીમાંથી અમને એક હેતુ બરાબર મળી ગયો છે. "કસોટી અમારું શૈક્ષણિક ઓડિટ છે !"
📃એમને તો ખબર પડે કે અમે ક્યાં ભૂલો કરી અથવા ક્યાં સારું ના કરી શક્યા ! શિક્ષક તરીકે અમને અમારી ક્ષતિઓ મળી આવે તો આગામી વર્ષમાં એ માટે પ્રયત્ન થાય.
ચર્ચા
Gurukul
રવિવાર, 29 એપ્રિલ, 2018
મૂલ્યાંકનનું મૂલ્ય !
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો