સારા સંસ્કાર કોઈ મોલમાંથી નહિ પણ પવિત્ર માહોલમાંથી મળે છે.અને એવો માહોલ શ્રી સહજાનંદસ્વામી ગુરૂકુલ માંથી જ મળે.
ઘરમાં ફૂલદાની, પાનદાની, મચ્છરદાની, અત્તરદાની હોય પણ 'ખાનદાની’ ન હોય તો બધું વ્યર્થ છે. બધી કેળવણીમાં મોટી કેળવણી હોય તો તે ચારિત્રની કેળવણી છે.
તો રાહ શેની જુઓ છો આવા સંસ્કારની નગરીમાં આપના બાળકને અભ્યાસાર્થે મોકલવા..
આજે જ વંથલી ગુરૂકુલની મૂલાકાત લો.
|| જય સ્વામીનારાયણ ||
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો